" આજરોજ માલધારી સમાજ દ્વારા મેયર સાહેબ તથા કમિશ્નર ને આવેદન માટે પહોંચીયા માલધારી સમાજ "

  • 4:58 pm December 27, 2021

રાજકોટ મ્યુ. કોપોરેશન દ્ધારા રાત્રે પકડવામાં આવતા ગાય માતા અને પકડાયેલ ગાય માતાને હાજર દંડ ભરી છોડવા બાબતે રા.મ્યુ.કોર્પોરેશન ધ્વારા રસ્તે રઝળતા પશુઓને પકડવામાં આવે છે. દરેક ચોપગા પશુને પકડવામાં આવે તો અમારી વિનંતી છે કે દિવસ દરમ્યાન પકડે તેની સામે કોઈ વિરોધ નથી. પરંતુ રાત્રે તો ગાય માતાને હેરાન ન કરો. રાત્રે ઢોરડબ્બો બંધ કરો તેવી ખાસ વિનંતી છે અને માંગણી છે.