જામનગર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ સાંસદ, ધારસભ્યો માત્ર 'મૌન ધરણા" કરી ઘણું બધુ કહી ગ્યાં

  • 2:53 pm January 10, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર્ભઇ દ્વારા કોંગ્રેસ સાશિત પંજાબમાં પ્રવાસ દરમયન  શૂરક્ષામાં થયેલી ચૂકના વિરોધમાં ભગવાન કૉંગ્રેસ ને સદબુદ્ધિ પ્રાપ્તિ હેતુ લક્ષી જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા 'કૉંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા" કાર્યક્રમ યોજાયો 

જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, માનનીય પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, માનનીય પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, મેરામનભાઈ ભાટુ, સ્ટે કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દશાણી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, અમીબેન પરીખ, જીતુભાઇ લાલ, સહિત કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત.