અમૃત સરોવર અંતર્ગત વાંસવાં ગામે તળાવ નું ખાતમુહૂર્ત કરવાં માં આવ્યું...

  • 3:30 pm May 26, 2022

રિપોર્ટર એજાજ શેખં

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના ૭૫ અમૂર્ત સરોવર ચૌયાઁસી તાલુકાના વાસવા ગામ રામેશ્વર મહાદેવ મંદિર સામે તળાવ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જે એલ એન્ડ ટી કંપની ના સૌજન્ય દ્વારા તળાવ નું ખોદકામ કરી ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરી છે ઉપસ્થિત કાર્યક્રમ મા ચૌયાઁસી તાલુકા ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક ભાઈ પટેલ એલ એન્ડ ટી કંપની ના અતિક દેશાઈ,રાણાવત સાહેબ,અલ્પાબેન પટેલ, માનસિહ દેસાઈ, ડો જયંત ભાઈ,સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ ગામ પંચાયત સભ્યશ્રીઓ જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્યો પદાધિકારીઓ દામકા ગામ ડેપ્યુટી સરપંચ ચૌયાઁસી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ, મહા મંત્રીશ્રીઓ જીલ્લા ભાજપ મંત્રીશ્રી બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.