224ની જન્મ જયંતી નિમિત્તે આનંદ નગર જલારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 9:04 pm November 19, 2023
ધવલ વાજા | ભાવનગર

 

જલારામ બાપાને અન્નકૂટ અંકુટ ધરવામાં આવ્યો હતો. ભાવનગર શહેરના ટાર્ગેટ વિસ્તારમાંથી જલારામ બાપાના મંદિરેથી પરપરાગત જલારામ બાપાના શોભાયાત્રા નીકળી હતી ભાવનગર ખાર્ગેટ થી પાટણ લાઈબરી અલુરીયા ચોક મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં યાત્રા નીકળી હતી લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતા.