ભાવનગર જિલ્લામાં પશુપાલકો ના પશુઓ માટે ૧૦ ફેબ્રુઆરી થી ૦૬ એપ્રિલ દરમ્યાન ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમ યોજાશે

  • 10:48 pm March 5, 2024

 

સમગ્ર ભાવનગર જિલ્લામાં ગાય અને ભેશ વર્ગના તમામ પશુઓ માટે ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ તા.૧૦/૦૨/૨૦૨૪ થી તા.૦૬/૦૪/૨૦૨૪ દરમ્યાન વિના-મુલ્યે હાથ ધરવામાં આવનાર છે. જેથી આ સમયગાળા દરમ્યાન આપના પશુઓને વિનામુલ્યે રસીકરણ કરાવવા માટે ગામની દુધ મંડળી અથવા નજીકના પશુદવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે..